Astrologers

who-is-real-guru-lalamaharaj-best-astrologer-surat

ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરતા પેહલા જાણીએ કે ખરેખર ગુરુ કોને કેહવાય “કોઈપણ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે સાચી રીતે બીજી કોઈ વ્યક્તિને જીવન-ઉપયોગી કંઈક શીખવે એ ગુરૂ.” એટલે અહીંયા જે લખ્યું છે એ આવા ગુરૂજી વિશે લખ્યું છે. (1) ગુરૂ એટલે વિદ્યાર્થીઓનાં મન/હ્ર્દયને વાંચી શકનાર બિલોરી કાચ. (2) ગુરૂ એટલે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં કંઈ રીતે રસ્તો કાઢવો એ…

READ MORE
Astrologers

શા માટે ઉજવવામાં આવે છે જયા-પાર્વતી નું વ્રત ?

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા.૭-૭-ર૦૧૬ થી તા.૧૧-૦૭-૨૦૧૬ સુધી અષાઢ સુદ થી અષાઢ વદ બીજ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ જુવાર, બીજા પાંચ વર્ષ જવ, ત્રીજા પાંચ વર્ષ ચોખા અને છેલ્લા પાંચ…

READ MORE
જન્માક્ષર (જન્મકુંડળી), જ્યોતિષ, સત્યનારાયણ કથા, રાંદલ, વાસ્તુ પૂજાં, લગ્ન વિધિ, ચાંદલા, ખાતમુહુર્ત, મહામૃત્યુંન્જય યજ્ઞ, નવચંડી, ભાગવત કથા, લઘુરુદ્ર, ગણેશ પૂજાં, શાંતિ હવન, નવગ્રહ દોષ શાંતિ, અનુષ્ઠાન, પ્રાણ પ્રતિષ્ઠા, રુદ્ર અભિષેક માટે સંપર્ક કરો : ૯૮૨૫૪૨૪૨૬૦ (9825424260), ૯૦૯૯૨૩૨૮૨૪ (9099232824)